જાન્યુઆરી 21, 2025 3:44 પી એમ(PM)

views 49

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે. આજે બપોર બાદ સાડા ચાર વાગે પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યની 69 નગરપાલિકાઓની ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે. 

જાન્યુઆરી 21, 2025 3:43 પી એમ(PM)

views 18

અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે

અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે. જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત પ્રકારના રોબોટને વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી એક હજાર 284 ટીમે નોંધણી કરાવી હતી, જેમાંથી 100 ...

જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM)

views 17

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલીરહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે.સત્તાવાર યાદી મુજબ, 25મીએ મુંબઈ સૅન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રૅસ અને 26મીએહાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રૅસ ટ્રેન રદ રહેશે. જ્યારે 24મીએ પોરબંદર-દાદર સ...

જાન્યુઆરી 21, 2025 2:23 પી એમ(PM)

views 9

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, 11મી ક્રમાંકિત પૌલા બડોસા ગ્રાન્ડ સ્લેમની પહેલી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સ્પેનની ખેલાડીએ આજે સવારે રોડ લેવર એરેના ખાતે તેના અમેરિકન હરીફ કોકો ગૌફને હરાવી હતી.મિક્સ ડબલ્સમાં, ભારતના રોહન બોપન્ના અને ચીનના તેના સાથી ઝાંગ શુઆઈ મેલબોર્નમાં અંતિમ આઠ મુકાબલામાં જોન પીઅર્સ અને ઓ...

જાન્યુઆરી 21, 2025 2:21 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. ઉદ્યાનમાં બુકિંગ અને પ્રવેશ નિઃશુલ્ક છે અને રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી મુલાકાત બુક કરી શકાશે.રાષ્ટ્...

જાન્યુઆરી 21, 2025 2:16 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. એક સંદેશામાં મોદીએ જણાવ્યું છે કે, દેશનાં વિકાસમાં મણિપુરનાં લોકોએ ભજવેલી ભૂમિકા બદલ સમગ્ર દેશને ગર્વ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કુદરતી સૌંદર્ય અને લોકોનાં ઉદ્યમશીલ સ્વભાવ માટે મેઘાલય જાણ...

જાન્યુઆરી 21, 2025 2:14 પી એમ(PM)

views 12

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરાયું

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું.પાસવાને કહ્યું કે, ભારતની પ્રગતિથી સમગ્ર વિશ્વને ફાયદો થશે.માધ્યમો સાથે વાત કરતા પાસવાને કહ્યું કે,...

જાન્યુઆરી 21, 2025 2:11 પી એમ(PM)

views 16

કુંભ મેળો દેશના અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપે તેવો અંદાજ

અને હવે મહાકુંભ અંગેના સમાચાર...(MUSIC MAHAKUMBH OPENING) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાખો શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યા છે.મહાકુંભમાં આવતા શ્રધ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે સરકારે વિશેષ વ્યવસ્થાઓ કરી છે.વિશ્વનાં આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ઉતરપ્રદેશ સરકાર અને દેશનાં અર્થતંત્રને પ...

જાન્યુઆરી 21, 2025 2:08 પી એમ(PM)

views 14

છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPFની ટુકડીએ 14 માઓવાદી ઠાર કર્યા

છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર ગઈકાલે રાત્રે પોલીસ તેમજ કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPFની ટુકડીએ સંયુક્ત અભિયાનમાં ઓછામાં ઓછા 14 માઓવાદી ઠાર કર્યા છે. આમાં નક્સવાદીઓની કેન્દ્રિય સમિતિનો કુખ્યાત સભ્ય જયરામ ઉર્ફે ચલપતિ પણ ઠાર મરાયો છે. તેની ઉપર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.અમારા પ્રતિનિધિએ જણાવ્...

જાન્યુઆરી 21, 2025 1:59 પી એમ(PM)

views 10

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.બંને નેતાઓએ પરસ્પર તકોનો લાભ લેવા માટે મુખ્ય પરિબળો તરીકે વિદેશી વેપાર પર બેલ્જિયમની નોંધપાત્ર નિર્ભરતા અને ભારતની ગતિશીલ, વિકસતી અર્થવ્યવસ્થાને સ્વીકારી. તેમણ...