જાન્યુઆરી 22, 2025 1:55 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ અભિયાનને સૂત્ર નહીં પણસમાજને જાગૃત કરવાનો સંકલ્પ ગણાવ્યો

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે,“બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માત્ર સૂત્ર નહીં, પરંતુ સમાજને જાગૃત કરવાનો એક સંકલ્પ છે. ”આ અભિયાને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. શ્રીમતી દેવીએ કહ્યું, આ અભિયાન થકી દીકરીઓને સમાજમાં સમાનતા, અધિકારી, તેમના શિક્ષણ,સલામતી યોગ્ય રીતે થ...

જાન્યુઆરી 22, 2025 1:53 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની દસમી વર્ષગાંઠે જણાવ્યું આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કહ્યું કે, આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે, આ અભિયાન થી સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ દૂર થયો છે, તેમજ દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થયું છે.પ્રધાનમંત્રીશ્રીએ ...

જાન્યુઆરી 22, 2025 11:53 એ એમ (AM)

views 8

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 30 હજાર રૂપિયાની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને 30 હજાર રૂપિયાની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા છે. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઇન્જેક્શન આપવાની શરૂઆત કર્યા બાદ શારીરિક ખોડખાપણ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં...

જાન્યુઆરી 22, 2025 11:42 એ એમ (AM)

views 14

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સત્તાવાર યાદી મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 14, કંડલા હવાઈમથક, અમરેલી, રાજકોટ, પોરબંદર અને ડીસામાં 15...

જાન્યુઆરી 22, 2025 11:37 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શ્રી માંડવિયાએ પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં LHB ટ્રેનમાં રૂપાંતરણનું ઈ-લોકાર્પણ કર્યુ...

જાન્યુઆરી 22, 2025 11:25 એ એમ (AM)

views 8

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, જીવામૃત અને ઘન જ...

જાન્યુઆરી 22, 2025 11:18 એ એમ (AM)

views 7

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્યનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM)

views 26

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે. તમામ પાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામ...

જાન્યુઆરી 22, 2025 11:05 એ એમ (AM)

views 7

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ...

જાન્યુઆરી 22, 2025 11:01 એ એમ (AM)

views 14

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે મુલાકાત કરી.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રો અને ચાલુ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. તેમણે આગામી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટ અંગે પણ ચર્ચા કરી. વિદેશ સચિવ મિશ્રીએ ફ્રાન્સના યુરોપ અને વ...