ફેબ્રુવારી 21, 2025 9:36 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોગબે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. આ બે દિવસની પરિષદમાં, રાજનીતિ, રમતગમત, કળા, મીડિયા, આધ્યાત્મિકતા, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક...

ફેબ્રુવારી 21, 2025 9:34 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંર...

ફેબ્રુવારી 21, 2025 9:32 એ એમ (AM)

views 11

દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે નવી શપથ લેનાર દિલ્હી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત યોજનાને વહેલી તકે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે,...

ફેબ્રુવારી 21, 2025 9:29 એ એમ (AM)

views 10

દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમા ભારતની વિજયી શરૂઆત

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ A ના મુકાબલામાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી છે. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા, બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેમાં તૌહીદ હૃદોયની સદી અને જાકર અલીના 114 બોલમાં 68 રનનો સમાવેશ થાય છે. ભ...

ફેબ્રુવારી 21, 2025 9:27 એ એમ (AM)

views 8

છોટાઉદેપુર જિલ્લામાં 16 માર્ચે યોજાનારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર”નો લોકમેળા અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લામાં 16 માર્ચે યોજાનારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર”નો લોકમેળા અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં આ મેળાને પણ રાષ્ટ્રીય કક્ષાના મેળાઓમાં સ્થાન મળે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેકટર ગાર્ગી જૈ...

ફેબ્રુવારી 21, 2025 9:24 એ એમ (AM)

views 11

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો. સમારોહનો હેતુ યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકળાથી અવગત કરવાનો હતો. દરમિયાન શ્રી રાજપૂતે પાટણનાં એક હજાર 280મા સ્થાપના દિવસની પાટણવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ફેબ્રુવારી 21, 2025 9:17 એ એમ (AM)

views 9

ભરૂચ જિલ્લામાં આ વખતે ધોરણ 10માં 22 હજાર 583, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 11 હજાર 202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભરૂચ જિલ્લામાં આ વખતે ધોરણ 10માં 22 હજાર 583, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 11 હજાર 202 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 186 જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, પાંચ કલેક્ટર કચેરી સ્ટાફ, 734 પોલીસ સ્ટાફ, 131 નિરીક્ષક સહિત કુલ 3 હજાર 477 જેટલા કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં જોડાશે.

ફેબ્રુવારી 21, 2025 9:15 એ એમ (AM)

views 7

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ

ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી. બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવા...

ફેબ્રુવારી 21, 2025 9:10 એ એમ (AM)

views 8

ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે

ભાવનગરમાં આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાનારી ક્રાઈમ પરિષદ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની રેન્જ કચેરી ખાતે આ પરિષદ યોજવાની પહેલ કરવામાં આવી છે. પરિષદમાં ADGP, રાજ્યના IGP, તમામ શહેરના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

ફેબ્રુવારી 21, 2025 9:07 એ એમ (AM)

views 14

ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે

ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે. સંસ્કૃતિકુંજ ખાતે આગામી 2 માર્ચ સુધી યોજાનારા આ મહોત્સવનું આયોજન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિસદ અને ઉદયપુરના પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્...