ફેબ્રુવારી 21, 2025 9:24 એ એમ (AM)

printer

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પાટણની રાણી કી વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો. સમારોહનો હેતુ યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકળાથી અવગત કરવાનો હતો. દરમિયાન શ્રી રાજપૂતે પાટણનાં એક હજાર 280મા સ્થાપના દિવસની પાટણવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.