ફેબ્રુવારી 21, 2025 7:11 પી એમ(PM)

views 17

વર્ષ 2030 સુધીમાં ‘એઈડ્સ મુક્ત ભારત’ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી

વર્ષ 2030 સુધીમાં 'એઈડ્સ મુક્ત ભારત'ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એસિકોન રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સંબોધનમાં તેમણે જણાવ્યુ કે ગઇકાલે જાહેર કરાયેલા રાજ્યના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે આ વર્ષે 16%ના વધારા સાથે 23,38...

ફેબ્રુવારી 21, 2025 7:08 પી એમ(PM)

views 20

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં કાર્યક્રમો, લોકનૃત્યો, લોકકલાના જીવંત પ્રદર્શન માણી શકાશે. તેમજ પરંપરાગત હસ્તકલાની પ્રદર્શન સહ વેચાણ પણ કરવામાં આવશે. બપોરના બે થી રાત્રીના 10 વાગ્યા સુધી આગામી 10 દિ...

ફેબ્રુવારી 21, 2025 7:03 પી એમ(PM)

views 11

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે આપી હતી. મહેસાણા જિલ્લાની વડનગર સહિતના દસ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઇ રહી છે. વડનગરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી ...

ફેબ્રુવારી 21, 2025 6:31 પી એમ(PM)

views 14

પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે : દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદ

દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદે કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે. મહાકુંભ ખાતે કુંભવાણી કેન્દ્રને સંબોધતા તેમણે કહ્યું કે કુંભવાણી આ દૈવી ઘટનાનો સંદેશ બધા લોકો સુધી પહોંચાડવાનું એક અદ્ભુત માધ્યમ છે. તેમણે એમ પણ કહ્યું કે ભક્તો આધ્યાત્મિક શાંતિ અને ન...

ફેબ્રુવારી 21, 2025 6:28 પી એમ(PM)

views 13

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ મેટ્રિક્સ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી સ્ત્રો...

ફેબ્રુવારી 21, 2025 6:27 પી એમ(PM)

views 14

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની  વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી છે. આજે નવી દિલ્હીમાં ધ્યાન પર વૈશ્વિક પરિષદ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક સ્વાસ્થ્યએક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે આ પરિષ...

ફેબ્રુવારી 21, 2025 6:23 પી એમ(PM)

views 6

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં, કોલેજિયમે કાયમી ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ શૈલેષ પ્રમોદ બ્રહ્મ, ફિરદોશ ફિરોઝ પૂનીવાલ અને જીતેન્દ્ર શાંતિલાલ જૈનના...

ફેબ્રુવારી 21, 2025 6:20 પી એમ(PM)

views 8

ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ આજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ યોજી

ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ આજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ યોજી હતી.આ બેઠક પૂંછ જિલ્લાના ચક્કન દા બાગ ખાતે નિયંત્રણ રેખા પર થઈ હતી. બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓએ તેમાં ભાગ લીધો હતો. રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં નિયંત્રણ રેખા પર તાજેતરમાં ગોળીબાર, ગોળીબારઅને I...

ફેબ્રુવારી 21, 2025 6:19 પી એમ(PM)

views 14

ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા “વુમન ઓફ ધયર” એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા

ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા "વુમન ઓફ ધયર" એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય માટે આપવામાં આવે છે. આ યાદીમાં ૪૫ વર્ષીય પૂર્ણિમા દેવી એકમાત્ર ભારતીય મહિલા છે. આસામની પૂર્ણિમા દેવી લુપ્તપ્રાય સ્થાનિ...

ફેબ્રુવારી 21, 2025 6:17 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે. આ યોજના જમીન ધારકખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે.આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે...