ફેબ્રુવારી 22, 2025 7:38 પી એમ(PM)

views 8

પાકિસ્તાન સરકારે ગુજરાતનાં 18 અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારોને જેલમુક્ત કર્યા

પાકિસ્તાન સરકારે કરાચીની જેલમાંથી ગઇકાલે 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, જેમાં ગુજરાતનાં 18 અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારનો સમાવેશ થાય છે. સૌથી વધુ 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ માછીમારો છે. મુક્ત કરવામાં આવેલા માછીમારો સોમવારે ગીરસોમનાથ પર...

ફેબ્રુવારી 22, 2025 7:24 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે. વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહત...

ફેબ્રુવારી 22, 2025 7:21 પી એમ(PM)

views 12

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર, જવલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર, જવલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આવા ઘાતક હથિયારો સાથે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોટો અને વિડિઓ પોસ્ટ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વોટ્સએપ નંબર 63...

ફેબ્રુવારી 22, 2025 7:20 પી એમ(PM)

views 10

પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલનારા ધર્મ મેળામાં રાજ્યભરમાંથી અનેક શિવભક્તો આવે છે. ભવનાથ દાદાને શીશ નમાવીને મૃગીકુંડમાં શાહી સ્નાન અને દિગંબર સાધુઓની રવાડી આ મેળાનું મુખ...

ફેબ્રુવારી 22, 2025 7:18 પી એમ(PM)

views 12

વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે

વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે. વલસાડ નગરપાલિકામાં OBC મહિલા માટે અનામત પ્રમુખપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે 7 મહિલા દાવેદારો છે. વોર્ડ નંબર 8માંથી જેસ્ટિકા દર્શન પટેલ જનરલ કેટેગરીમાં બિનહરીફ ચૂંટાયા છે. અન્ય દાવેદારોમાં ગૌરી હિતેશ રાણા, ભારતીબ...

ફેબ્રુવારી 22, 2025 7:17 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ પછી મહતમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ પછી મહતમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 36.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ તથા ગાંધીનગ...

ફેબ્રુવારી 22, 2025 7:16 પી એમ(PM)

views 27

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિઓ માટે લેવાતી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ – NMMSની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિઓ માટે લેવાતી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ - NMMSની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લાના 18 હજાર 900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 4 વર્ષ સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા...

ફેબ્રુવારી 22, 2025 7:16 પી એમ(PM)

views 7

રાજ્યમાં સાયબર ગુના, સાયબર સલામતી અને સાયબર ગુપ્તચર માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવામાં આવશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે.

રાજ્યમાં સાયબર ગુના, સાયબર સલામતી અને સાયબર ગુપ્તચર માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવામાં આવશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા અંદાજપત્રમાં ટેકનોલોજી અને માનવ સંશાધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગઇકાલે ભાવનગરમાં યોજાયેલી ક્રાઇમ કોન્...

ફેબ્રુવારી 22, 2025 7:13 પી એમ(PM)

views 9

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ભારતના મધ્યમવર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભાંભણિયાએ જણાવ્યું હતું

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ભારતના મધ્યમવર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભાંભણિયાએ જણાવ્યું હતું. દમણ, દીવ અને દાદરા નગર હવેલી ખાતે પત્રકાર પરિષદમાં તેમણે બજેટને વિકાસનું બજેટ ગણાવ્યું હતું. આ અગાઉ, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રિય બજેટ અંગે સંમેલનનું આયોજન કર્યું, જ...

ફેબ્રુવારી 22, 2025 7:12 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. દર મહિને પ્રસારિત થનારા રેડિયો કાર્યક્રમનો આ 119મી કડી છે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિ...