ફેબ્રુવારી 22, 2025 7:55 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે.

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે. વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600 થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહ...

ફેબ્રુવારી 22, 2025 7:54 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આવતીકાલે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે. અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી...

ફેબ્રુવારી 22, 2025 7:53 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કા...

ફેબ્રુવારી 22, 2025 7:52 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે. પાસોડી માર્ગ ઉપર હંગામી આશ્રય સ્થાનની બહાર સુઇ રહેલા શ્રમિકો ઉપર ગેરકાયદેસર રેતી પરિવહન કરતાં એક ટ્રક ચાલકે ઉતાવળે રેતી ઠાલવી દેતાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યાં હતા. જો કે ગ્રામજનોએ રેતીના ઢગલા નીચેથી નાની બા...

ફેબ્રુવારી 22, 2025 7:50 પી એમ(PM)

views 6

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે.

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે. નવી દિલ્હીમાં પક્ષના વડા મથકે પત્રકારોને સંબોધતાં પક્ષના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટોનીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માં કેન્દ્ર સરકારે 938 કરોડ રૂપિયા...

ફેબ્રુવારી 22, 2025 7:48 પી એમ(PM)

views 12

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે.

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. આ દોડ તેમણે બાર મિનિટ અને 59 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આ સાથે ગુલવીર સિંહ, આગામી સપ્ટેમ્બર મહિનામાં જાપનના ટોકિયો ખાતે યોજાનાર વિશ્વ એથ્લેટિક સ્પર્ધા 2025 મ...

ફેબ્રુવારી 22, 2025 7:47 પી એમ(PM)

views 9

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે.

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુશ્રી વર્સુલા વચ્ચે પ્રતિનિધિસ્તરની મંત્રણાઓ થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને યુરોપ વર્ષ 2004 થી વ્યૂહાત્મક ભાગીદાર ...

ફેબ્રુવારી 22, 2025 7:45 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કિસાન સન્માન નિધિ યોજનાના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ સોમવારે છુટી કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દેશભરના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ છુટી કરશે. આ પ્રસંગે સમગ્ર દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે. જેમાં આશરે બે થી અઢી કરોડ ખેડૂતો પ્રત્યક્ષ અથવા વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય કૃષિમંત...

ફેબ્રુવારી 22, 2025 7:44 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે.

કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને આર્થિક મુશ્કેલીઓમાંથી ઉગારવા અને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન એટલે છત્ર સંસ્થાની રચના કરી છે. તેઓ આજે પુણેમાં જનતા સહકારી બેંકના પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં બોલી રહ્યા હતાં. ત્યારબાદ પુણેમાં યોજાયેલી પશ્ચિમ વિભાગ પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બો...

ફેબ્રુવારી 22, 2025 7:40 પી એમ(PM)

views 24

પાકિસ્તાન સરકારે કરાંચીની જેલમાંથી મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે.

પાકિસ્તાન સરકારે કરાંચીની માલિર જેલમાંથી ગઇકાલે મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતીય અધિકારીઓને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ માછીમારોએ નિર્ધારીત સજાની મુદત પૂર્ણ કરી હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા માછીમારો પૈકી 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને 3 જણાં દેવભૂ...