માર્ચ 1, 2025 9:45 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં કાર્...

માર્ચ 1, 2025 9:43 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર...

માર્ચ 1, 2025 9:39 એ એમ (AM)

views 10

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.પાકિસ્તાનના લાહોરમાં અફઘાનિસ્તાન સામેની તેમની મહત્વપૂર્ણ ગ્રુપ B મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 274 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયા 12....

માર્ચ 1, 2025 9:37 એ એમ (AM)

views 8

વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે.

વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પ...

માર્ચ 1, 2025 9:33 એ એમ (AM)

views 8

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લેશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે મહારાષ્ટ્રમાં મુંબઈની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુંબઈમાં કે.પી.બી. હિન્દુજા કોલેજ ઓફ કોમર્સના વાર્ષિક દિવસ સમારોહમાં હાજરી આપશે.

માર્ચ 1, 2025 9:31 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવમાં હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન, ચેનલ ન્યૂઝએક્સ વર્લ્ડ પણ લોન્ચ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ આ કોન્ક્લેવ માટે વિવિધ ક્ષેત્રના લોકોને એકસાથે લાવવા બદલ ITV નેટવર્ક અને ફાઉન્ડેશનની પ્રશંસા કરી. તેમણે વધુમા...

માર્ચ 1, 2025 9:30 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે. નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાન-એ-ખુસરૌ સુફી સંગીત મહોત્સવમાં હાજરી આપતા પ્રધાનમંત્રીએ આ વાત પર ભાર મૂક્યો હતો. ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. તે આ...

માર્ચ 1, 2025 9:28 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા અનુરોધ કર્યો.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા માટે સક્રિય અભિગમ અપનાવવા વિનંતી કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સચિવો સાથે મળેલી બેઠક દરમિયાન આ અંગે ચર્ચ...

માર્ચ 1, 2025 9:24 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ જોડાશે. આ વેબિનારનો ઉદ્દેશ્ય હિતધારકોને કેન્દ્રિત ચર્ચામાં અને 2025 ના બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણની વ્યૂહરચના બનાવવાનો છે. ...

માર્ચ 1, 2025 9:23 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગુજરાતનાં ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ ...