માર્ચ 3, 2025 2:56 પી એમ(PM)

views 12

જૂનાગઢના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કાર્યરત NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્...

માર્ચ 3, 2025 2:55 પી એમ(PM)

views 12

97મા ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ ‘એનોરા’ને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના પાંચ પુરસ્કાર

લોસ એન્જલસમાં યોજાયેલા 97મા ઓસ્કર સમારોહમાં સિન બેકર્સની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘એનોરા’ને પાંચ પુરસ્કાર મળ્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મુળ પટકથા, શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પુરસ્કાર મળ્યા છે. જોકે, ‘એમિલિયા પેરેઝ’ ફિલ્મ 13 નોમિનેશન સાથે ટોચ પર રહી હતી...

માર્ચ 3, 2025 2:54 પી એમ(PM)

views 9

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જામનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એ. ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા અને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા એ.એસ.આઇ. બસીર મુદ્રાકના પુત્રી સુઝાન મુદ્રાકને હ્યુમન ટોર્ચ સ્કૂલ ઓફ...

માર્ચ 3, 2025 2:19 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે. આજે તેમના નિવાસ સ્થાનથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ, પોલીસ અધિકારીઓ જોડાયા હતા. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાબુભાઈ રાણાએ વર્ષ 1961માં દમણની સ્વતંત્રતા ચળવળમાં...

માર્ચ 3, 2025 2:16 પી એમ(PM)

views 14

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પાસેની દીવાલો પર ચિત્રકામ કરાઇ રહ્યું છે, જેમાં ગુજરાત લોકસંસ્કૃતિ, પતંગ ઉત્સવ, નવરાત્રી, વન્યજીવો સહિત વિવિધ થીમ પર આકર્ષક ચિત્રો દોરાયા છે. 25 જેટલા ચિત્રકારો દીવાલો પર ચિત્રકામ કરી સ્વચ્છતા અંગ...

માર્ચ 3, 2025 9:56 એ એમ (AM)

views 10

રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

રાજ્યમાં આગામી 2 દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન ખાતાની યાદી મુજબ, ગત 24 કલાકમાં રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન સરેરાશ 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.અમરેલી, કચ્છના કંડલા હવાઈમથક, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢના કેશ...

માર્ચ 3, 2025 9:45 એ એમ (AM)

views 7

આજે વિશ્વ વન્યજીવ દિવસ, જુનાગઢના નવા પીપળીયા ખાતે નૅશનલ રૅફરલ સેન્ટર નિર્માણ પામશે.

આજે ત્રીજી માર્ચે ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ વિષયવસ્તુ સાથે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે. વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

માર્ચ 3, 2025 9:37 એ એમ (AM)

views 11

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે. બીજી તરફ આજે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવવાની શક્યતા છે.આગામી બે દિવસ કોંકણ અને ગોવામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવ...

માર્ચ 3, 2025 9:35 એ એમ (AM)

views 15

રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું.

રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ગ્લોબલ સાઉથ દેશોની રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓનાં વરિષ્ઠ હોદેદ્દારો માટેનાં છ દિવસનાં કાર્યક્રમનો પ્રારંભ આજથી થશ...

માર્ચ 3, 2025 9:32 એ એમ (AM)

views 9

દિલ્હી વડી અદાલતે જણાવ્યું, વિદ્યાર્થીઓને શાળામાં સ્માર્ટફોન લઈ જતા અટકાવી ન શકાય, પણ મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ અને દેખરેખ આવશ્યક.

દિલ્હી વડી અદાલતે શાળાઓમાં સ્માર્ટફોનનાં ઉપયોગ અંગે શ્રેણીબધ્ધ માર્ગદર્શિકા જારી કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન લઈ જતા અટકાવી ન શકાય, પણ શાળાઓમાં મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ લાદીને તેનાં પર દેખરેખ રાખવી જોઇએ. ન્યાયમૂર્તિ જયરામ ભાંભાણીની પીઠે જણાવ્યું કે, શાળાઓએ વિદ્યાર્થીઓને જવાબદારીપૂર્વ...