સપ્ટેમ્બર 30, 2025 10:15 એ એમ (AM)

views 24

રાજ્યમાં આગામી સાત દિવસ દરમ્યાન વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાનીની શકયતા દર્શાવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવ...

સપ્ટેમ્બર 30, 2025 10:14 એ એમ (AM)

views 13

નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા વીજપુરવઠો પૂર્વવત કરાયો

નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા સાથે પડેલા અતિભારે વરસાદ ને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાના માળખાંને ગંભીર નુકસાન થયું હતું. જોકે તંત્રની ત્વરિત કામગીરીને કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો છે.તોફાની પવન તથા ભારે વરસાદના કારણે અનેક વીજ પોલ તથા ટ્રાન્સફોર્મર ધરાશા...

સપ્ટેમ્બર 30, 2025 10:12 એ એમ (AM)

views 25

કોઈ કામ પ્રત્યે ભય, લજ્જા કે પછી શંકાનો ભાવ દેખાતો હોય તેવું કાર્ય ન કરવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શીખ આપી

વિદ્યાર્થીઓને ક્યારેય પણ કોઈ કામ પ્રત્યે ભય, લજ્જા કે પછી શંકાનો ભાવ દેખાતો હોય તો એ કામ ન કરવું જોઈએ તેવી શીખ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી છે.અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે, જે બાળકો નાની ઉંમરથી ...

સપ્ટેમ્બર 30, 2025 10:03 એ એમ (AM)

views 17

સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાત્સાહિત કરનારા ઉદ્યોગોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેવું રાજ્યના ઉદ્યોગગૃહોનું સૂચન

સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાત્સાહિત કરનારા ઉદ્યોગોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેવું સૂચન રાજ્યના ઉદ્યોગગૃહો દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવ્યું હતું. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમા...

સપ્ટેમ્બર 30, 2025 10:01 એ એમ (AM)

views 38

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભાષા વ્યાવસાયિકોના કાર્યને યાદ કરવાનો અવસર છે, જે રાષ્ટ્રોને એકસાથે લાવવા, સંવાદ, સમજણ અને સહયોગને સરળ બનાવવા, વિકાસમાં યોગદાન આપવા અને વિશ્વ શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.2017માં, સંયુક્ત રાષ્ટ્ર ...

સપ્ટેમ્બર 30, 2025 9:54 એ એમ (AM)

views 17

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી છે. ગાંધીનગરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી દ્વારા વડોદરાના જરોદ સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6ઠ્ઠી બટાલિયનને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ સોંપી હતી.આ IITGN નો કર્મચારી-આગેવાની હ...

સપ્ટેમ્બર 30, 2025 9:51 એ એમ (AM)

views 13

આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે

આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન, નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ,...

સપ્ટેમ્બર 30, 2025 9:48 એ એમ (AM)

views 21

એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ એક રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા

એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા 11મી એકવેટિક ચેમ્પીયનશિપના બીજા દિવસે ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકની જીત સાથે મેડલ ટેબલમાં નવમા ક્રમે રહ્યું. શ્રી નટરાજનો વ્યક્તિગત પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વ...

સપ્ટેમ્બર 30, 2025 9:42 એ એમ (AM)

views 64

અમેરિકાના અને ઇઝરાયલી વડાઓ વચ્ચેની બેઠક બાદ બે વર્ષ જુના ગાઝા સંઘર્ષના અંત માટે શાંતિ યોજના જાહેર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ વ્હાઇટ હાઉસે બે વર્ષ જૂના ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ યોજના જાહેર કરી છે.જો બંને પક્ષો આ દરખાસ્ત સાથે સંમત થાય છે તો 72 કલાકની અંદર, બધા બંધકો, જીવંત અને મૃતકો, પરત કરવામાં આવશે. એકવાર બધા બંધકોન...

સપ્ટેમ્બર 30, 2025 9:41 એ એમ (AM)

views 16

ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી-પણ ભારતીય સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણ છે – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે.શ્રી પાટિલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની 16મી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ...