ઓક્ટોબર 6, 2025 4:35 પી એમ(PM)

views 13

મહીસાગરમાં સરકારી બૅન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 35 જેટલા લોકોએ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાનું કોભાંડ કર્યું હોવાનું જણાયું છે

મહીસાગરમાં સરકારી બૅન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 35 જેટલા લોકોએ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાનું કોભાંડ કર્યું હોવાનું જણાયું છે. આ મામલે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વર્તમાન બૅન્ક મેનેજર અને પૂર્વ મેનેજરની ધરપકડ કરી છે તેમ મહીસાગરના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્યું

ઓક્ટોબર 6, 2025 4:35 પી એમ(PM)

views 52

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. 1.3 કિલોમીટર આ લાંબી પરેડમાં અર્ધલશ્કરી દળ અને વિવિધ રાજ્યોની પોલીસ અને વિવિધ રાજયના કલાકારો તથા વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક વિરાસતના અનોખા દર્શન પણ કરા...

ઓક્ટોબર 6, 2025 4:33 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. તે અંતર્ગત કુલ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી, કુલ 13 જેટલા વિષયનો સમાવેશ કરાયો છે. 15 ઑક્ટોબર સુધી દરેક દિવસની ‘વિષયવસ્તુ આધારિત ઉજવણી કરાશે. દરમિયાન લોકોને જ...

ઓક્ટોબર 6, 2025 1:29 પી એમ(PM)

views 30

સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે એંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની અટકાયતને પડકારીને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. જોકે, ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અં...

ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat – રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat - રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા. તેમણે NSS એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ અને NSS સ્વયંસેવકોને 40 પુરસ્કારો અર્પણ કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દર વર્ષે સમુદાય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં N...

ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

views 12

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર કામગીરી થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે સિલિગુડી પહોંચીને સ્થિતિની જાત માહીતી મેળવશે

ઓક્ટોબર 6, 2025 1:27 પી એમ(PM)

views 12

જયપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી

રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કમિશનર મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અને સંભાળની ખાતરી આપી હતી. એસએમએસ હોસ્પિ...

ઓક્ટોબર 6, 2025 1:26 પી એમ(PM)

views 36

ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે

ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી સાથે ચૂંટણી તારીખો અંગે મીડિયાને માહિતી આપશે. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે, આદર્શ આચારસંહિતા લાગુ થશે. બિહાર વિધાનસભાના 243 સભ્યોનો ક...

ઓક્ટોબર 6, 2025 10:08 એ એમ (AM)

views 111

અમદાવાદમાં દસથી 20 નવેમ્બર દરમિયાન પુસ્તક મેળો યોજાશે

અમદાવાદ શહેર દિવાળીમાં રોશનીથી ઝગમગશે. આગામી દિવસોમાં પ્રકાશનું પર્વ એવો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના તમામ ઝોનમાં આવેલા વિવિધ સર્કલ, ચાર રસ્તા, હેરિટેજ દરવાજા, મુખ્ય બિલ્ડીંગો, ઓવરબ્રિજ, અંડર બ્રિજને રોશનીથી શણગારવામાં આવશે.આ ઉપરાંત આગામી 10થી 20 નવેમ્બર દરમિયાન અમદાવાદ શહેરની...

ઓક્ટોબર 6, 2025 10:02 એ એમ (AM)

views 19

આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં રાસગરબાની રમઝટ વચ્ચે દૂધ પૌઆની મિજબાની

આજે શરદ પૂર્ણિમાની રાજ્યભરમાં ઉજવણી કરાશે. શરદપૂર્ણિમાને દિવસે સોળે કળાએ ખિલેલે ચંદ્ર પૃથ્વિની નજીક આવે છે. ત્યારે તેના શીતળ ચંદ્ર કિરણો સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જ્યારે આજનો સૌથી મોટી ઉજવણી એટલે ચંદ્રની ચાંદનીમાં મૂકેલા દૂધ પૌઓની મિજબાની માણવાનો છે.આજે લોકો ખુલ્લા આકાશ નીચે દૂધ પૌઆ સહ...