ઓક્ટોબર 7, 2025 4:11 પી એમ(PM)

views 14

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિકાસ સપ્તાહ, બનાસકાંઠામાં ખેડૂતોને થયેલા નુકસાનની મોજણી અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ બેઠકમાં ખેડા જિલ્લામાં જાહેર કરાયેલા નવા તાલુકા ફાગવેલનું મુખ્ય...

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

views 25

દેશમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહર્ષિ વાલ્મીકીને 'આદિ કવિ' અથવા સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ પૂજવામાં આવે છે. વાલ્મીકી સંપ્રદાયના સભ્યો તેમને ભગવાનના સંદેશવાહક તરીકે પણ પૂજે છે. આ પ્રસંગની ઉજવણીમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ...

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

views 19

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, જવાબદાર AIના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરીયાત

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતી જરૂરી છે. આજે નવી દિલ્હીમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ફેસ્ટિવલ ઇન્ડિયાને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું કે, આગામી વર્ષોમાં AI અર્થતંત્રમાં પરિવર્તન લાવશે, કામ કરવાની આદતોમાં ફેરફાર કરશે, નવા સ્વાસ્થ્ય ઉક...

ઓક્ટોબર 7, 2025 2:53 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવ્યો

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવી દીધો છે. જળ શક્તિ મંત્રાલયે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત અગાઉથી જ સરહદ પાર નદીના મુદ્દાઓ પર ભૂટાન સાથે કામ કરી રહ્યું છે અને પૂર વ્યવસ્થાપન કાર્યક્રમો હેઠળ રાજ્યને એક હજા...

ઓક્ટોબર 7, 2025 2:52 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાએ ક્રાંતિ સર્જી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા કાર્યવાહી, અસર અને વ્યાપક સ્વીકૃતિના તબક્કા સુધી પહોંચી છે. આજે નવી દિલ્હીમાં રક્ષા નવાચાર સંવાદમાં સંબોધન કરતાં શ્રી સિંહે કહ્યું કે આજે યુદ્ધો ટેકનોલોજી દ્વારા વધુ સંચાલિત થઈ રહ્યા હોવાથી સરકાર આધુનિક યુદ્ધની બદલાતી ગત...

ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM)

views 18

ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, પથદર્શક પહેલોએ દેશભરમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. પ્રસ્તૃત છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની અગિયાર વર્ષની ...

ઓક્ટોબર 7, 2025 9:45 એ એમ (AM)

views 34

શક્તિ ચક્રવાતનો ખતરો ટળ્યા બાદ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી

શક્તિ વાવાઝોડું નબળુ પડીને ફંટાઇ જતાં રાજ્ય પરથી ચક્રવાતનો ખતરો ટળી ગયો છે.જોકે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.

ઓક્ટોબર 7, 2025 9:44 એ એમ (AM)

views 26

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્ય સરકાર રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ અપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.બાળકોને કફ સિરપ કઈ રીતે આપવામાં જેને કારણે તેને કોઇ નુકસાન ન થાય તે માટે વિચાર વિમર્શ થઇ રહ્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હત...

ઓક્ટોબર 7, 2025 9:42 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. ગુજરાતમાં વિકાસ પ્રતિજ્ઞા લેવાશે. આજથી શરૂ થઇ રહેલા વિકાસ સપ્તાહ દ્વારા રાજ્યની વિકાસ યાત્રાને અવિરત રાખી "નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુખ અને ...

ઓક્ટોબર 7, 2025 9:39 એ એમ (AM)

views 43

ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું

ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું છે.દર વર્ષે 15 ઓક્ટોબરથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાતું હોય છે પરંતુ આગામી શનિ રવિ રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને આ વખતે સાત ઓક્ટોબર અને મંગળવારથી ગીર જંગલ ...