ઓક્ટોબર 8, 2025 7:45 પી એમ(PM)

views 12

આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં છ કામદારોનાં મોત

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમ મંડલ ખાતે ફટાકડાના કારખાનામાં આજે થયેલા વિસ્ફોટમાં છ કામદારોના મોત થયા અને બે ઘાયલ થયા હતા. કામદારો ફટાકડા બનાવતા હતા ત્યારે આ ઘટના બની હતી. એકમમાં કોઈ ગેરરીતિને કારણે આ અકસ્માત થયો હોવાની સંભાવના છે. ઘાયલોને તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમ...

ઓક્ટોબર 8, 2025 7:31 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સૌથી મોટી મૂડી યુવાશક્તિને દેશની તાકાત બનાવવાનો સરકારનો નિર્ધાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાળ યુવાશક્તિને સૌથી મોટી મૂડી ગણાવી છે. ગાંધીનગરમાં આજે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું, આ મૂડીને લાંબા ગાળાની સમૃદ્ધિ માટે દેશની તાકાત બનાવવાનો નિર્ધાર કરાયો છે. આ પ્રસંગે શ્રી પટેલે આત્મનિર્ભર ભારત, વૉકલ ફૉર લૉકલ અને સ્વદેશી અભિયાન...

ઓક્ટોબર 8, 2025 7:30 પી એમ(PM)

views 35

અમદાવાદમાં રિવરફ્રન્ટ પરિયોજનાના બીજા તબક્કા હેઠળ સાબરમતી નદી પર રાજ્યનો સૌપ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યું તેને 24 વર્ષ પૂર્ણ થયા છે. તેને લઈ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શ્રી મોદીના કાર્યકાળમાં ગુજરાતને સાબરમતી રિવરફ્રન્ટ તરીકે નવું નજરાણું મળ્યું છે. તે આજે પ્રતિકાત્મક સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. શ્રી મોદીના નેતૃત્વમાં ...

ઓક્ટોબર 8, 2025 7:27 પી એમ(PM)

views 14

ડિજિટલ અરેસ્ટથી અમદાવાદનાં દંપતી સાથે 11 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી – C.I.D. ક્રાઈમે ત્રણ આરોપીની અટકાયત કરી

ગાંધીનગર ગુના તપાસ વિભાગ – CID-માં ડિજિટલ અરેસ્ટથી 11 કરોડ 42 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માહિતી આપતા C.I.D. ક્રાઈમના SP રાજદીપસિંહ ઝાલાએ કહ્યું, અમદાવાદનાં દંપતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપી સમૂહ સામે મહારાષ્ટ્ર, તમિળનાડુ, તેલંગાણા સહિતના...

ઓક્ટોબર 8, 2025 7:20 પી એમ(PM)

views 17

જામનગરમાં સતત છઠ્ઠા દિવસે GST વિભાગે તપાસ કરી 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહાર ચકાસ્યા

જામનગરમાં આજે સતત છઠ્ઠા દિવસે વસ્તુ અને સેવા કર – GST વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. GSTની ટીમે અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહાર તપાસ્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદની GST ટીમ દ્વારા હાથ ધરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં વિભાગે વિવિધ પેઢીઓ અને તેની સાથે સંકળાયેલા લોકો સામ...

ઓક્ટોબર 8, 2025 7:19 પી એમ(PM)

views 12

રાજ્યના સહકારી ક્ષેત્રના લોકોએ પ્રધાનમંત્રીનો આભાર માનવા અત્યાર સુધીમાં એક કરોડથી વધુ ટપાલપત્ર લખ્યા

રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા એક કરોડ 11 લાખ 75 હજાર ટપાલપત્ર લખ્યા છે. વસ્તુ અને સેવા કર – GST સુધારા, સહકારી માળખાના વિસ્તૃતિકરણ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષય અંતર્ગત કૃતજ્ઞતા વ્યક્ત કરવા ...

ઓક્ટોબર 8, 2025 7:18 પી એમ(PM)

views 31

આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. માછીમારોને 11 ઓક્ટોબર સુધી દ...

ઓક્ટોબર 8, 2025 3:27 પી એમ(PM)

views 26

રાજ્યભરમા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ રહ્યા છે યોજાઈ.

રાજ્યભરમા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લિંબડી તાલુકાના રળોલ ગામમાં વિકાસ રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. ભલગામડા, ઘાઘ-રેટિયા, ગેડી, ટોકરાળા થઈ આ વિકાસરથ રળોલ ગામ પહોંચ્યો હતો. સાથે જ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના ...

ઓક્ટોબર 8, 2025 3:26 પી એમ(PM)

views 99

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખા...

ઓક્ટોબર 8, 2025 3:25 પી એમ(PM)

views 14

દીવમાં અગ્નિશમન દળ, આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ દ્વારા દીવની વિવિધ હૉટેલ્સમાં કવાયત હાથ ધરાઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં અગ્નિશમન દળ, આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ દ્વારા દીવની વિવિધ હૉટેલ્સમાં કવાયત હાથ ધરાઈ. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં યોજાયેલી કવાયતમાં હૉટેલના કર્મચારીઓને સંપૂર્ણ માહિતી અપાઈ. તેમજ કુદરતી આપત્તિ કે અકસ્માત વખતે કેવાં પગલા લેવા તે અંગેની માહિતી અપાઈ તે...