ઓક્ટોબર 11, 2025 8:07 એ એમ (AM)

views 318

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત 2 વિકેટે 318 રનના સ્કોરથી પોતાની રમત આગળ રમશે

નવી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત ગઈકાલના 2 વિકેટે 318 રનના સ્કોરથી પ્રથમ ઇનિંગનો સ્કોર ચાલુ રાખશે. મેચ સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે.આ અગાઉ ગઈકાલે પ્રથમ દિવસની રમતના અંતે, ભારતના યશસ્વી જયસ્વાલ 173 રન અને કેપ્ટન શુભમન ગિલ 20 રન સાથે ક્રીઝ પર હતા. ભારત તરફથી સ...

ઓક્ટોબર 10, 2025 7:58 પી એમ(PM)

views 13

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશ મંત્રી ડૉ. જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી. નવી દિલ્હીમાં ડૉ. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી વચ્ચેની વાતચીત પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. તેમણે પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અ...

ઓક્ટોબર 10, 2025 7:56 પી એમ(PM)

views 14

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે દેશ માળખાકીય સુધારાઓની પરિવર્તનશીલ યાત્રા પર છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં. તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજી પરિષદને સંબોધતા શ્રી ...

ઓક્ટોબર 10, 2025 7:50 પી એમ(PM)

views 11

વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરાયો

વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટેના તેમના અથાક પ્રયાસો માટે તેમની પસંદગી કરવામાં આવી છે. વેનેઝુએલાના આયર્ન લેડી તરીકે પણ જાણીતા મચાડોને ટાઇમ મેગેઝિનની 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમ...

ઓક્ટોબર 10, 2025 7:48 પી એમ(PM)

views 22

ક્રિકેટમાં, વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા.

ક્રિકેટમાં, ઓપનર યશસ્વી જયસ્વાલે અણનમ 173 રન બનાવીને વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા હતા. આજે સાંજે રમત પૂર્ણ થઈ ત્યારે યશસ્વી જયસ્વાલ 173 અને કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને રમતમાં હતા. સાઈ સુદર્શને 87 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 38 રન બનાવ...

ઓક્ટોબર 10, 2025 7:29 પી એમ(PM)

views 13

મહેસાણામાં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન – બે દિવસમાં ત્રણ લાખ 24 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું

રાજ્યમાં સૌપ્રથમ વખત મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCનું આજે સમાપન થયું. સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોકોની ભાગીદારીથી દરેક ગામ, દરેક પ્રદેશ સુધી વિકાસ તેમના સુધી પહોંચાડવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ આ પરિષદથી પાર પડશે. પ્રથમ VGRC-...

ઓક્ટોબર 10, 2025 7:20 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાસણ ગીરમાં સિંહ દર્શન અને સોમનાથમાં પૂજા-અર્ચના કરી

રાજ્યનાં પ્રવાસે પધારેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે જુનાગઢનાં પ્રવાસ દરમિયાન સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. સાસણ નજીક ભાલછેલ હૅલિપેડ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરા સહિતના મહાનુભાવોએ સુશ્રી મુર્મૂને પુષ્પગુચ્છ આપી સુશ્રી મુર્મૂનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુ...

ઓક્ટોબર 10, 2025 7:16 પી એમ(PM)

views 21

કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા સરકારે 451 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

રાજ્ય સરકારે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારે 451 કરોડ રૂપિયાથી વધુની રકમને મંજૂરી આપી છે. આ અંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, આ આયોજનથી ખડીર વિસ્તારના 194 તળાવ અને છ નાની સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચશે. તેનાથી ઐતિહાસિક ધોળાવીરા સહિત 10 ગામની પા...

ઓક્ટોબર 10, 2025 7:15 પી એમ(PM)

views 12

દેશભરમાં 2 હજારથી વધુ લોકો સાથે સાયબર છેતરપિંડી કરનારા આરોપીને ભરૂચ પોલીસે ઝારખંડથી પકડ્યો.

ભરૂચ પોલીસે ઝારખંડના જામતાડામાંથી સાયબર ગુનો કરનારા એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ દેશના વિવિધ વિસ્તારના બે હજાર 18 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાયું છે ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસના કોન્સ્ટેબલ સાથે 5 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થતાં ભરૂચ સાઇબર ગુના પોલીસ મથકમાં આ અંગે ગુનો નો...

ઓક્ટોબર 10, 2025 4:30 પી એમ(PM)

views 43

રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં.

રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં. રાષ્ટ્રપતિએ સોમનાથ મહાદેવને જળાભિષેકની સાથે સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ...