ઓક્ટોબર 17, 2025 9:44 એ એમ (AM)
16
અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા-તીર્થ દર્શન સર્કિટથી આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે
અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.આ સુવિધા અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિ...