ઓક્ટોબર 17, 2025 9:44 એ એમ (AM)

views 16

અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા-તીર્થ દર્શન સર્કિટથી આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.આ સુવિધા અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિ...

ઓક્ટોબર 17, 2025 9:42 એ એમ (AM)

views 18

દિવાળીના તહેવારને લઈ 108 ઈમરજન્સી સેવાની 800થી વધુ એમ્બ્યુલન્સ તહેનાત રહેશે

108 ઈમરજન્સી સેવા દ્વારા દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરાયું છે. દિવાળીના તહેવારને ધ્યાને લઈ 108 ઈમરજન્સી હૅલ્પલાઈનમાં કર્મચારીઓ, તબીબ સહિતના કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ વર્ષે 108ની 800થી વધુ ઍમ્બુલૅન્સની સાથે સરકારી હૉસ્પિટલ્સની પણ ઍમ્બુલૅન્સનો ઉપયોગ કરાશે, તેમ 108 ઈમરજન્સી સેવાના મુખ્ય સંચા...

ઓક્ટોબર 17, 2025 9:41 એ એમ (AM)

views 8

તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી

તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ માહિતી આપી. તેમણે કહ્યું, ગત મહિના 715 જેટલા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમો યોજાયા હતા. શ્રી સહાયે સાયબર ગુના અંગે ...

ઓક્ટોબર 17, 2025 9:35 એ એમ (AM)

views 49

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું – G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ, જેથી દરેક રાષ્ટ્રના યોગદાનનું સન્માન થાય અને દરેક રાષ્ટ્રની ક્ષમતામાં વધારો થાય.તેઓ ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં G-20 જળવાયુ અને પર્યાવરણીય ટકાઉપણું કાર્યકારી જ...

ઓક્ટોબર 17, 2025 9:34 એ એમ (AM)

views 41

વિદેશ મંત્રાલયે કહ્યું – ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.તેમણે કહ્યું, પોતાની આંતરિક નિ...

ઓક્ટોબર 17, 2025 9:33 એ એમ (AM)

views 11

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે. કુલ 243 બેઠકોમાંથી 121 બેઠકો પર છ નવેમ્બરે મતદાન થશે.ચૂંટણીના પ્રથમ તબક્કામાં પટના, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ભોજપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે, અને ઉમેદવારીપત્રો પાછા ખ...

ઓક્ટોબર 17, 2025 7:54 એ એમ (AM)

views 27

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી રાજસ્થાનના સાત શહેરોમાં યોજાશે

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી રાજસ્થાનના સાત શહેરોમાં યોજાશે. યજમાન શહેરો જયપુર, અજમેર, ઉદયપુર, જોધપુર, બિકાનેર, કોટા અને ભરતપુર છે. 12 દિવસીય આ સ્પર્ધામાં 23 ચંદ્રક રમતો અને એક પ્રદર્શન રમત - ખો-ખો, દેશભરના પાંચ હજારથી વધુ યુનિવર્સિટી ખેલાડીઓ એકઠા થશે.

ઓક્ટોબર 17, 2025 7:51 એ એમ (AM)

views 28

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ એક નિશ્ચિત સમય મર્યાદામાં કરવા સુચના આપી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી...

ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ સંમેલન PMJANMAN અને ધરતી આબા અભિયાન સાથે મળીને યોજાઈ રહ્યું છે. આ સંમેલન...

ઓક્ટોબર 17, 2025 7:47 એ એમ (AM)

views 47

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પદનામિત મંત્રીઓની આજે ગાંધીનગરમાં શપથવિધિ થશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આજે શપથવિધિ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ...