ઓક્ટોબર 29, 2025 9:54 એ એમ (AM)

views 11

ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી

ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાવાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી. સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ના આયોજનથી લાભપાંચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ ફેસ્ટિલ અંતર્ગત કલાવૃંદ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્દી ધમાલ નૃત્યમાં પ્રવાસીઓ પણ નાચ્યા હતા. નોટીફાઈડ એરિયા કચેરી દ્વ...

ઓક્ટોબર 29, 2025 9:52 એ એમ (AM)

views 236

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મહાપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તે પહેલા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જૂની છ મહાપાલિકાઓ અને એક નગરપાલિકામાં 27 ટકા ઓબીસી અનામત તેમજ 50 ટકા મહિલા અનામત બેઠકની ફાળવણી બાદ નવું માળખું જાહેર કરાયું છે.અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડની 192 બેઠક છે....

ઓક્ટોબર 29, 2025 9:48 એ એમ (AM)

views 49

આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને આવેલા મંત્રીઓ અહેવાલ રજૂ કરશે

નવનિયુક્ત મંત્રીઓના ખાતા ફાળવણી બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરાશે.રાજ્યના સિનિયર મંત્રીઓને કમોસમી વરસાદની સમીક્ષા માટે વિસ્તારમાં મોકલાયા બાદ તેનો રિપોર્ટ લેવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી ...

ઓક્ટોબર 29, 2025 9:46 એ એમ (AM)

views 15

છઠ પૂજા પછી મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી રેલવે કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત

છઠ પૂજા પછી મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી 12 હજારથી વધુ વિશેષ ટ્રેન 12 લાખથી વધુ રેલવે રેલ્વે કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરી રહ્યા હોવાનું રેલવે મંત્રાલયે માહિતી આપી છે.એક નિવેદનમાં, રેલ્વે મંત્રાલયે માહિતી આપી છે ભારે ભીડને નિયંત્રિત કરવા માટે, મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓ સાથે વ્યવસ્થા કરવામાં...

ઓક્ટોબર 29, 2025 9:42 એ એમ (AM)

views 22

ઓડિશામાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સી અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ સુધી આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર...

ઓક્ટોબર 29, 2025 9:40 એ એમ (AM)

views 14

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાવાઝોડા મોન્થાના ભૂસ્ખલન પછી પુનઃવસન કામ અંગે વાત કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી તેમજ સંબંધિત રેલવે અધિકારીઓ સાથે વાવાઝોડા મોન્થાના ભૂસ્ખલન પછી બંને રાજ્યોમાં તાત્કાલિક પુનઃવસન કામ અંગે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખીને,...

ઓક્ટોબર 29, 2025 9:23 એ એમ (AM)

views 14

નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાનમાળામાં વકત્વ્ય આપશે

નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાન આપશે.આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન પણ હાજર રહેશે. ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલના સન્માનમાં, આકાશવાણી વાર્ષિક સરદાર પટેલ સ્મા...

ઓક્ટોબર 29, 2025 9:22 એ એમ (AM)

views 11

નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસા ખાણના 14મા તબક્કાની હરાજીની આજથી શરૂઆત – કોયલા શક્તિ ડેશબોર્ડનું અનાવરણ કરાશે

નવી દિલ્હીમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી વાણિજ્યિક કોલસા ખાણના 14મા તબક્કાની હરાજીની આજથી શરૂઆત કરશે.14મા રાઉન્ડમાં હરાજી માટે નવીન શોધાયેલા કોલસા બ્લોકનો એક નવો સેટ રજૂ કરવામાં આવશે, જેમાં જૂના ખાણ સાહસિકોની સાથે નવા ખનનકર્તાઓ અને ટેકનોલોજી-સંચાલિત વિવિધ વેપાર ઉદ્યોગો બંનેને ભાગ...

ઓક્ટોબર 29, 2025 9:21 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 ફોરમની અધ્યક્ષતા કરશે.તેઓ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ કોન્ક્લેવ દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ બનાવવા અને તેમાં ભારતના સુધારાઓને પ્રોત્સાહિત કરવા માટે એક ઉત્તમ મંચ છે.ઇન્ડિયા મેરીટા...

ઓક્ટોબર 29, 2025 9:20 એ એમ (AM)

views 21

આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડુ ત્રાટકતા ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાકને વ્યાપક નુકસાન

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે ગઈકાલે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.ભારતીય હવામાન વિભ...