નવેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત—શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું

ગાંધીનગરમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત—શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું. સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત ધી સેક્રેટરીઍટના સહકારથી સરદાર પટેલ જાહેર વહીવટ સંસ્થા – સ્પીપા પરિસરમાં આ સત્ર યોજાયું. તેમાં વિકસિત ભારત 2047 હેઠળ...

નવેમ્બર 4, 2025 2:44 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના બીજા દિવસે તેમણે સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી. આ તકે શ્રી પટેલે આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવા...

નવેમ્બર 4, 2025 2:39 પી એમ(PM)

views 24

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથક પર મોકલવામાં આવ્યા છે. દમણમાં કુલ 120 મતદાન મથક છે જેમાં પંચાયત વિસ્તારમાં 109 બુથ હોવાનું મદદનીશ ચૂંટણી ...

નવેમ્બર 4, 2025 2:34 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સહાય અંગે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જિતુ વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી 68 હજાર હ...

નવેમ્બર 4, 2025 2:31 પી એમ(PM)

views 68

અમદાવાદમાં આગામી 13 તારીખથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મેળા 2025નો પ્રારંભ થશે

અમદાવાદમાં આગામી 13 તારીખથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મેળા 2025નો પ્રારંભ થશે. મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખ સુધી પાલડીમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ મેળો યોજાશે. તેમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ સાથે જ મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા, રંગમંચ, અભિકલ્પ સ...

નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

views 23

નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજથી ખાસ સઘન સુધારણા કવાયતના બીજો રાઉન્ડનો પ્રારંભ

ભારતના ચૂંટણી પંચે આજે તેની ખાસ સઘન સુધારણા કવાયત નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેમાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે, જેમાં લગભગ 51 કરોડ મતદારો છે. SIR 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 9 ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે, ત્યારબાદ 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ અંતિમ મત...

નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

views 42

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. આ તબક્કામાં 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો માટે 6 નવેમ્બરના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે. તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને NDA, મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ આજે મતદારોને આકર્ષવા માટેના અંતિમ પ્રયાસ કર...

નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મેરા બૂથ સબસે મજબૂત’ પહેલ હેઠળ બિહારની મહિલાઓ સાથે સંવાદ સાધશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી "મેરા બૂથ સબસે મજબૂત" પહેલના ભાગ રૂપે આજે બિહારમાં મહિલાઓ સાથે વાતચીત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ વાતચીત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએ ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે મહિલાઓ પૂરા ...

નવેમ્બર 4, 2025 1:34 પી એમ(PM)

views 19

ઉત્તરાખંડની કુમાઉ યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરતા રાષ્ટ્રપતિએ શિક્ષણમાં શ્રદ્ધા રાખવાની શીખ આપી

આજે ઉત્તરાખંડની મુલાકાતના ત્રીજા અને અંતિમ દિવસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીમ કરોલી બાબાના આશ્રમ અને નૈનીતાલમાં મા નૈના દેવી મંદિરમાં પ્રાર્થના કરી, રાષ્ટ્ર માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરી. આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ ...

નવેમ્બર 4, 2025 1:28 પી એમ(PM)

views 27

રોમાનિયાએ દર વર્ષે 30 હજાર કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી

રોમાનિયાએ દર વર્ષે 30 હજાર કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને રોમાનિયાના શ્રમ, પરિવાર, યુવા અને સામાજિક એકતા મંત્રી પેટ્રે-ફ્લોરિન મેનોલ વચ્ચે બુકારેસ્ટમાં થયેલી બેઠક દરમિયાન રોમાનિયાએ કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની ત...