નવેમ્બર 5, 2025 1:28 પી એમ(PM)
15
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેવદિવાળી અને ગુરૂનાનક જયંતીની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ અવસર બધાને ગુરુ નાનક દેવના આદર્શો અને મૂલ્યો અપનાવવા પ્રેરણા આપે છે અને સર્વેને વધુ સારા સમાજના નિર્માણ માટે માર્ગદર્શન આપે છે...