નવેમ્બર 8, 2025 1:21 પી એમ(PM)

views 27

અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ H-1B વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે 175 કિસ્સાઓની તપાસ શરૂ કરી.

અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ નામની નવી પહેલ હેઠળ H-1B વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે 175 કિસ્સાઓની તપાસ શરૂ કરી છે. આ પ્રયાસ વિઝા સિસ્ટમનો કથિત રીતે દુરુપયોગ કરતી કંપનીઓને લક્ષ્ય બનાવે છે, જે યુએસ કંપનીઓને IT, એન્જિનિયરિંગ અને આરોગ્યસંભાળ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી ક...

નવેમ્બર 8, 2025 2:27 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે. આજે સાંજે તેઓ કેશોદ વિમાન મથક પહોંચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે જુનાગઢના મુક્તિ દિવસે આવતીકાલે બહાઉદ્દીન મહાવિદ્યાલયના મેદાનમાં યુનિટી માર્ક પદયાત્રા યોજાશે. તેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહેશે. ...

નવેમ્બર 8, 2025 9:31 એ એમ (AM)

views 32

આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, પવનની દિશા બદલતા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.અમદાવાદમાં ...

નવેમ્બર 8, 2025 9:30 એ એમ (AM)

views 23

ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું

ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 3 માછીમારો પણ છે.દીવના લોકો મુખ્ય માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે તેઓ દીવની ફિશિંગ બોટની સાથે સાથે ગુજરાતની બોટમા પણ ફિશિંગ અર્થે જતા હોય છે. અને આ ત્રણ માછીમારો ફિશિંગ માટે ગયા હત...

નવેમ્બર 8, 2025 9:29 એ એમ (AM)

views 44

રાજય સરકાર આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સરકાર આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ અંગેની વિગતો આપતા કહ્યું કે, આદિ કર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના 1 લાખ 40 હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી ...

નવેમ્બર 8, 2025 8:38 એ એમ (AM)

views 16

ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું – નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય હવાઈમથક સત્તામંડળે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ સાથેની ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન સંદેશાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. સિસ્ટમ હવે કાર્યરત છે. ટેકનિકલ સમસ્યાને ક...

નવેમ્બર 8, 2025 8:36 એ એમ (AM)

views 8

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ પ્રસ્તાવિત ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી છે.આ મહિનાની ત્રીજી તારીખે શરૂ થયેલી અઠવાડિક લાંબી વાટાઘાટો ગઈકાલે પૂર્ણ થઈ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ચર્ચાઓ એક વ્યાપક, સંતુલિત અને પરસ...

નવેમ્બર 8, 2025 8:34 એ એમ (AM)

views 117

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને 10 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી

ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય પેટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મો...

નવેમ્બર 8, 2025 8:33 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાતે જશે. આ બે આફ્રિકન દેશોની ભારતીય રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. 13મી નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, તેમની સંબંધિત સંસદોને સંબોધિત કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચ...

નવેમ્બર 8, 2025 8:32 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે અને સાંજે નવી દિલ્હીમાં કાનૂની સહાય અંગેના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ ટ્રેનો વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર દોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટશે, પ્રાદેશિક ગતિશીલતા વધશે, પર્યટનને વેગ મળશે અને દેશભરમાં ...