નવેમ્બર 12, 2025 9:31 એ એમ (AM)

views 25

રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે ગયો.. 12 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર

રાજ્યના અમદાવાદ સહિતના 8 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.દાહોદ શહેર 12.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર રહ્યું છે, તો ગાંધીનગરમાં 13.8, અમરેલી, નલિયા અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે અમદાવાદ અને વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. જો કે, હવા...

નવેમ્બર 12, 2025 9:29 એ એમ (AM)

views 10

અમદાવાદ સાયબર ગુનાની ટીમે બેંગલોર અને મુંબઈથી નાઈજીરિયાન ગેંગના એક સહિત 6 સાગરિતોને ઝડપ્યાં

અમદાવાદ સાઈબર ગુનાની ટીમે બેંગલોર અને મુંબઈથી નાઈજીરિયાન ટુકડીના એક સભ્ય સહિત 6 આરોપીઓને ઝડપી લીધા છે.પીડિતોનો ઓનલાઈન સંપર્ક કરીને ઓછા ભાવે કેમિકલ ખરીદીને વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હોવાનું સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું

નવેમ્બર 12, 2025 9:28 એ એમ (AM)

views 53

પંચમહાલ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઇ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નો સ્વાગત કાર્યક્રમ યોજાયો.રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી પી.સી.બરંડા અને કૃષિ મંત્રી રમેશ કટારાએ ‘જનજાતીય ગૌરવ રથને પ્રસ્થાન કરાવ્યું. મંત્રીશ્રી દ્વારા આદિવાસી સમ...

નવેમ્બર 12, 2025 9:27 એ એમ (AM)

views 30

મુખ્યમંત્રી રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને ગાંધીનગરમાં પ્રમાણપત્ર એનાયત અને નોટરી પોર્ટલ લોન્ચિંગ કરશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં આજે સવારે યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી અને કાયદા રાજ્ય મંત્રી સહભાગી થશે.. નોટરી પોર્ટલ પણ લોન્ચ કરીને રાજ...

નવેમ્બર 12, 2025 9:27 એ એમ (AM)

views 15

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં આયોજિત વ્યાખ્યાન માળાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષથી નિરંતર રાષ્ટ્રહિત સર્વોપરી એટલે કે 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે,...

નવેમ્બર 12, 2025 9:24 એ એમ (AM)

views 11

દિલ્હી વિસ્ફોટ બાદ રાજ્યની પોરબંદર સહિતની રાજ્યની દરિયાઇ પટ્ટી પર કડક ચેકિંગ

દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટને પગલે પોરબંદર સહિત રાજ્યની દરિયાઈ પટ્ટી પર સલામતીની વ્યવસ્થા સઘન બનાવાઈ છે. પોરબંદર જિલ્લાના ગોસા આર.ડી.એક્સ. લેન્ડિંગ પોઈન્સ સહિત પોરબંદરના બંદર, રેલ્વે સ્ટેશન અને દરિયાઇ પટ્ટી પર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસના બૉમ્બ સ્કવૉર્ડ, ડોગ સ્કવૉર્ડની ટીમ...

નવેમ્બર 12, 2025 9:14 એ એમ (AM)

views 23

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી ગઈકાલે જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું હતું.આ ઘટનાનું કારણ અને જાનહાનિનો આંકડો હજુ સ્પષ્ટ નથી. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ સહિત 20 તુર્કી કર્મચારીઓ સવાર હતા, પરંતુ અન્ય દેશના મુસાફરો વિશે કોઈ વધારાની વિગતો આપી નથી. દર...

નવેમ્બર 12, 2025 8:34 એ એમ (AM)

views 24

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કેનેડાની મુલાકાતે

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદના આમંત્રણ પર, વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કેનેડામાં ઓન્ટારિયોની મુલાકાત લેશે અને આઉટરીચ પાર્ટનર્સ સાથે G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ડૉ. જયશંકર G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરે તેવી અપેક્ષા છે.મંત્રાલયે ઉમેર્યું...

નવેમ્બર 12, 2025 8:33 એ એમ (AM)

views 10

ગૃહ મંત્રાલયે દિલ્હી બ્લાસ્ટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી.. ભોગ બનનાર લોકોને વળતરની જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષાની બેઠકમાં બ્લાસ્ટના ગુનેગારોને ઝડપી પાડવા માટેના આદેશ આપ્યા.દરમિયાન, ગૃહ મંત્રાલયે આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી શાહે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને વિસ્ફો...

નવેમ્બર 12, 2025 8:31 એ એમ (AM)

views 28

ભારતે ભૂટાન સાથે રેલવે કનેક્ટીવીટી વધારવાની પ્રતિબદ્ધતા દોહરવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની મુલાકાતના બીજા દિવસે થિમ્પુના ચાંગલિમિથાંગ સ્ટેડિયમ ખાતે આયોજિત કાલચક્ર સશક્તિકરણ સમારોહમાં ભાગ લેશે.શ્રી મોદીએ ગઈકાલે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પરસ્પર હિતના પ્રાદ...