જાન્યુઆરી 3, 2025 2:19 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુના નિમ્હાન્સ ખાતે મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુમાં નિમ્હાન્સના સુવર્ણ જયંતીની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ નવા મનોચિકિત્સા બ્લોક, સેન્ટ્રલ લેબોરેટરી સંકુલ અને હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ રાષ્ટ્રપતિ ઉત્તર કર્ણાટકના બેલગાવીમાં એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું...

જાન્યુઆરી 3, 2025 2:14 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લી ખાતે અનેક વિકાસ કામોનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.તેઓ જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને નવા બનેલા અશોક વિહારમાં લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.મોદી બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ - નૌરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રે...

જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM)

views 20

વિજય રૂપાણીને રાજસ્થાનના અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં ચૂંટણી અધિકારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામ...

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 24

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશ...

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 19

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ન...

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

views 23

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક...

જાન્યુઆરી 2, 2025 7:38 પી એમ(PM)

views 12

મનુભાકર, ડી ગુકેશ અને હરમનપ્રિતસિંહ સહિત છ ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત થશે

રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે. તમામ પુરસ્કાર વિજેતાઓને 17 મી જાન્યુઆરીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ખાસ કાર્યકર્મમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરાશે.    જેમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલિસ્ટ મનુ ભાકર, ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમ...

જાન્યુઆરી 2, 2025 7:36 પી એમ(PM)

views 9

દેશમાં છેલ્લાં દસ વર્ષમાં 17 કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું, 36 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ

છેલ્લાં દસ વર્ષમાં દેશમાં રોજગાર સર્જનમાં 36 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2014 થી 2024 સુધીમાં 17 કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં લગભગ ચાર કરોડ 60 લાખ નોકરીઓનું સર્જન થયું હતું. મંત્રાલયે જણાવ...

જાન્યુઆરી 2, 2025 7:29 પી એમ(PM)

views 17

મુંબઇ શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેર બજારમાં આજે 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ આજે 79 હજાર 943 ની સપાટી એ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી445.75 ના વધારા સાથે 24 હજાર 188ની સપાટી સર કરી છે. આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેંજમાં2400 શેરના ભાવ વધ્યા હતા જ્યારે 1571 શેર ના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અને 115 શર્માકોઈ ...

જાન્યુઆરી 2, 2025 7:09 પી એમ(PM)

views 19

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના 45 કરોડ રૂપિયાનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે  નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના ૪૫ કરોડથી વધુ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. નવસારી અને વલસાડ જિલ્લાની ૪ હજાર ૭૮૦ હેક્ટર જમીનને તેનો  લાભ મળશે. શ્રી પટેલે નવસારીના નાગધરાગામ ખાતે ,ઉકાઈ-કાકરાપારયોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધ...