જાન્યુઆરી 3, 2025 7:37 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં આવતીકાલે ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરશે.રમતગમત મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે, વર્ષ 2010 માં 13 લાખ રમતવીરોની સહભાગીથી આરંભ થયેલા ખેલ મહાકુંભમાં આજે 71 લાખ 30 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.આ ખેલ મહાકુંભમાં અંડર 9 શ્રેણીથી માંડીને અબોવ 60 શ્રેણી સુધ...

જાન્યુઆરી 3, 2025 3:29 પી એમ(PM)

views 16

ગૃહ વિભાગે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે

ગૃહ વિભાગે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે.ટૂંક સમયમાં SMC માટે એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને રાજ્ય કક્ષાનું આ એક જ પોલીસ સ્ટેશન હશે.આ પોલીસ સ્ટેશનમાં સમગ્ર રાજ્ય અને વિદેશની સ્પર્શતા ગુનાઓ દાખલ કરવામાં આવશે અને પ્રતિ નિયુક્તિ ઉપર PSI અને PI ની ન...

જાન્યુઆરી 3, 2025 3:27 પી એમ(PM)

views 13

દાહોદ એ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી

દાહોદ એ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી.તે અંતર્ગત 31 જાન્યુઆરી સુધી જિલ્લામાં જાહેર જગ્યામાં રસ્તા પર માર્ગ સલામતી સંબંધિત જનજાગૃતિ તેમજ રોડ ચેકિંગ જેવા વિવિધ કર્યો હાથ ધરાશે.આ તકે દાહોદ એ આરટીઓ સી.ડી પટેલે માહિતી આપતા કહ્યું કે, તમામ વાહન ચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું, અને કાર...

જાન્યુઆરી 3, 2025 3:23 પી એમ(PM)

views 14

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે ગઈકાલે રાત્રે પંચ મહોત્સવ કાર્યક્રમનો કેબિનેટ મંત્રી કુબેરભાઇ ડિંડોરે શુભારંભ કરાવ્યો હતો

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે ગઈકાલે રાત્રે પંચ મહોત્સવ કાર્યક્રમનો કેબિનેટ મંત્રી કુબેરભાઇ ડિંડોરે શુભારંભ કરાવ્યો હતો.ચાલુ વર્ષે પાંચ દિવસને બદલે ત્રણ દિવસના પંચ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક પર્યટનને વેગ મળે તે માટે ટેન્ટ સિટી,ક્રાફટ ...

જાન્યુઆરી 3, 2025 3:20 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫' પ્રજાજનો માટે ખુલ્લો મૂક્યો હતો.22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મુલાકાતીઓ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પ્ચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે.નાગરિકોની માંગન...

જાન્યુઆરી 3, 2025 2:30 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં સુખ અને શાંતિની કામના કરી.મોદીએ મંત્રીશ્રી કિરેન રિજિજુને એક ચાદર ભેટમાં આપી છે, જે તેમના વતી અજમેર શરીફ દરગાહ ખાતે ઉર્સના અવસરે અર્પણ કરવામાં આવશે.દરમિયાન,રિજિજુએ આજે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિ...

જાન્યુઆરી 3, 2025 2:29 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રીએ આજે રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે

પ્રધાનમંત્રીએ આજે રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ કહ્યું કે, રાણી વેલુ નાચિયારે શાસન સામેની તેમની લડાઈમાં અપ્રતિમ બહાદુરી અને વ્યૂહાત્મક પ્રતિભા દર્શાવી હતી.તેમણે ઘણી પેઢીઓને જુલમ સામે ઊભા રહેવા અને સ્વતંત્રતા માટે લડવાની પ્રેરણા આપી છે પ્રધાનમ...

જાન્યુઆરી 3, 2025 2:27 પી એમ(PM)

views 18

ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 185 રને ઓલ આઉટ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં,ભારત પહેલી ઇનિંગમાં ૧૮૫ રને ઓલ આઉટ થયું.ભારત તરફથી રિષભ પંતે ૪૦,રવીન્દ્ર જાડેજા એ ૨૬, બૂમરાહ ૨૨ અને કોહલીએ ૧૭ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફ થી સ્કોટ બોલેન્ડે ૪,સ્ટોક ૩ અને કમિન્સે ૨ વિકેટો ઝડપી હતી. રમતના અં...

જાન્યુઆરી 3, 2025 2:25 પી એમ(PM)

views 12

મધ્યપ્રદેશમાં આજથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે

મધ્યપ્રદેશમાં આજથી 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ભોપાલમાં ચાર દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે."સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી" એ આ વર્ષની વિષય વસ્તુ છે.આ કાર્યક્રમનો ઉદેશ્ય બાળકોને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા અને સમ...

જાન્યુઆરી 3, 2025 2:22 પી એમ(PM)

views 17

ડો.કંમ્ભમપતિએ ઓડિશાના અને અજયકુમાર ભલ્લાએ મણીપુરના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

ઓડિશાના નવનિયુક્ત રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ આજે સવારે ભુવનેશ્વરના રાજભવનમાં શપથ લીધા છે.ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચારધારી શરણ સિંહે રાજ્યના 27મા રાજ્યપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્ય વિધાનસભાના અધ્યક્...