જાન્યુઆરી 5, 2025 7:11 પી એમ(PM)

views 15

પાટણ ખાતે વિશ્વ બ્રેઇલ દિવસ નિમિતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

પાટણ ખાતે વિશ્વ બ્રેઇલ દિવસ નિમિતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 200 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ જરૂરીયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓ માટેની સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી, સંત સુરદાસ યોજનાના લાભાર્થીઓને પેન્શન મંજૂરીપત્ર અને બસમ...

જાન્યુઆરી 5, 2025 7:10 પી એમ(PM)

views 10

સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. – કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેકે સાઇકલ ચલાવવી જોઇએ. શ્રી માંડવિયાએ આજે સવારે તેમનાં મતવિસ્તાર પોરબંદરનાં ઉપલેટામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ "સન્ડે ઓન સાયકલ" પહેલમાં ભાગ લીધો હતો....

જાન્યુઆરી 5, 2025 7:09 પી એમ(PM)

views 26

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રીપ્સીથી પથરીની પીડારહિત સારવાર ઉપલબ્ધ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા ૪૭ દિવસમાં ઓપરેશન વિના જ ૧૦૦ જેટલા દર્દીઓની પથરી કાઢવામાં આવી છે. આ સારવાર સંપૂર્ણપણે પીડારહિત છે. સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડૉ.. શ્રેણીક શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પદ્ધતિથી સારવારમાં કોઈ કાપાની જરૂર નથ...

જાન્યુઆરી 5, 2025 4:11 પી એમ(PM)

views 11

ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત વડી અદાલત બાદ તમામ જિલ્લા અદાલતોને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવશે. – કાયદા મંત્રી ઋષિકેશ પટેલ

કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત વડી અદાલત બાદ તમામ જિલ્લા અદાલતોને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવશે. કાયદા વિભાગ દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU ખાતે ગુજરાતના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે આયોજિત તાલ...

જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM)

views 10

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓનસાયકલ” પહેલમાં ભાગ લીધો હતો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ "સન્ડે ઓનસાયકલ" પહેલમાં ભાગ લીધો હતો. ડો. માંડવીયાએ પોરબંદરના ઉપલેટા વિસ્તારમાં સ્થાનિકો સાથે સાયકલ રાઈડ કરી હતી. સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) અને MYBharat ના સહ...

જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM)

views 10

શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ (લવ-કુશ)ની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત- પાંચમું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું

શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ (લવ-કુશ)ની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત- પાંચમું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું. પાટીદાર બહેનો સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર અને આર્થિક રીતે પગભેર રીતે થાય તે માટે રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

જાન્યુઆરી 5, 2025 3:24 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આંજણાધામ નિર્માણનું કાર્ય સમાજ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપનારું છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આંજણાધામ નિર્માણનું કાર્ય સમાજ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપનારું છે. ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ખાતે આંજણાધામનાં શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સંકુલ સમાજના યુવાનોનાં કારકિર્દી ઘડતરની સાથે સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું કા...

જાન્યુઆરી 5, 2025 3:22 પી એમ(PM)

views 15

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતાં 3 જણાંના મોત થયા

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતાં 3 જણાંના મોત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ગભીર ઇજાગ્રસ્ત પરિવારને રેલ્વે સ્ટાફ અને સ્થાનિક લોકોએ મદદ ...

જાન્યુઆરી 5, 2025 3:21 પી એમ(PM)

views 9

પોરબંદર કોસ્ટગાર્ડનાં વિમાનમથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતાં ચાલક દળનાં ત્રણ સભ્યોનું મૃત્યુ થયાનાં અહેવાલ

પોરબંદર કોસ્ટગાર્ડનાં વિમાનમથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતાં ચાલક દળનાં ત્રણ સભ્યોનું મૃત્યુ થયાનાં અહેવાલ છે. અમારા પોરંબદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, આજે સવારે સાડા દસ કલાકે કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થતાંની સાથે જોરદા...

જાન્યુઆરી 5, 2025 2:33 પી એમ(PM)

views 6

સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા

સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા અને 53 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ખાર્તુમ રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, RSF મિલિશિયાના સતત ગોળીબારમા...