જાન્યુઆરી 9, 2025 9:05 એ એમ (AM)

views 9

23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે

23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા આ મેળાનું ઉદ્દઘાટન કરશે. મેળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકો વિવિધ ઉત્પાદનો અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરશ...

જાન્યુઆરી 9, 2025 8:55 એ એમ (AM)

views 15

આજે ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ છે.

આજે ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ છે. આ વર્ષે ૧૮મું ‘પ્રવાસી ભારતીય દિવસ સંમેલન’ ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઈ કાલથી શરૂ થયું છે, જેની વિષયવસ્તુ છે, ‘‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન.’’

જાન્યુઆરી 9, 2025 9:31 એ એમ (AM)

views 6

રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે

રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે. 25મી જાન્યુઆરીએ વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ અને બાજીપુરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેને લઈને તૈયારીઓના ભાગરૂપે ગઇકાલે સચિવ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 9, 2025 8:50 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ABVP ગુજરાત પ્રદેશના ૫૬મા અધિવેશન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ...

જાન્યુઆરી 9, 2025 8:48 એ એમ (AM)

views 10

સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો – પ્રાંતિજમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ

સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. બુધવારે પ્રાંતિજ તાલુકાના લીંબલા ગામના આઠ વર્ષનો બાળક ત્રણ દિવસથી બિમાર હોવાથી સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત વધુ ગંભીર જણાતા લેબ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં HMP વાઇરસ પોઝિટિવ માલુમ પડ્યો હ...

જાન્યુઆરી 8, 2025 7:26 પી એમ(PM)

views 7

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફરેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા મથકેચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશેવારલી આર્ટને નવાં અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામરેકોર્ડમાં સ્થાન મેળવ્યું ...

જાન્યુઆરી 8, 2025 7:25 પી એમ(PM)

views 15

રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યોઃ છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન 

રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યના છ શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં 3.2 ડીગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયુંહતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. આ ઉપરાંત, રાજકોટમાં 7.3 ડિગ્રી,ડીસામાં8.8 ડિગ્રી ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 9-9 ડિગ્રી લઘુતમ તાપમાન નોં...

જાન્યુઆરી 8, 2025 7:18 પી એમ(PM)

views 7

આંધ્રપ્રદેશને વર્ષ 2047 સુધી 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશાખાપટ્ટનમથી આંધ્રપ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશને વર્ષ 2047 સુધી 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું, હવે સમય આવી ...

જાન્યુઆરી 8, 2025 7:15 પી એમ(PM)

views 6

માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને કેશલૅસ સારવાર યોજના અંતર્ગત દોઢ લાખ રૂપિયાની સહાય અપાશે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગપરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2024માં માર્ગઅકસ્માતમાં એક લાખ 80 હજાર જેટલા લોકોના મોત નીપજ્યા છે. શ્રી ગડકરીએ ગઈકાલે નવીદિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે માર્ગસલામતી અંગેની એક બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી. માર્ગ અકસ્માતમા...

જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ખાડીનીબહાર 27 હજાર કરોડ રૂપિયાનું નવું મૅગા ટર્મિનલ બંદર અને 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રૉજેક્ટનોસમાવેશ થાય છે.દરમિયાન શ્રી સોનોવાલ...