સુરતના કાપોદ્રામાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા પર છે. દવાની વધુ અસર થાય તે પહેલા જ તેઓની સારવાર શરૂ કરી દેવાઈ હતી. આ અંગે હોસ્પિટલના ડૉક્ટર પરેશ પાઘડાલે જણાવ્યું, હવે રત્ન કલાકારોની તપાસ કરીને ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે.
Site Admin | એપ્રિલ 10, 2025 3:28 પી એમ(PM)
સુરતના કાપોદ્રામાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા
