સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમયમર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચનો-મંતવ્યો મોકલવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ હતી. જે હવે વધારવામાં આવી છે. ત્યારે સમાન નાગરિક સંહિતા સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે.
Site Admin | માર્ચ 19, 2025 7:11 પી એમ(PM) | સમાન નાગરિક
સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમયમર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે
