ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 7:49 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ