રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો હતો. નાણાપંચના ગાંધીનગર સ્થિતિ નવા સચિવાલયના કાર્યાલય ખાતે યમલ વ્યાસ પહોંચ્યા હતા અને તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. નાણાંપચની ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને આવકાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાજેતરમાં જ તેમને રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
Site Admin | નવેમ્બર 8, 2024 3:20 પી એમ(PM) | નાણાપંચ
રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો
