રાજકોટના જસદણમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું, યુવાનો સરકારી નોકરીઓમા જોડાય અને રાજ્ય તેમજ દેશની સેવા કરી શકે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સાહિત્ય મળી રહે તે હેતુથી આ સેમિનાર યોજાયો. દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહન પુરૂં પાડયું હતું.
Site Admin | માર્ચ 15, 2025 10:32 એ એમ (AM)
રાજકોટના જસદણમાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો
