કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષી, સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું. આ પ્લાન્ટ નવી ટેકનોલોજી સાથે સ્થાપિત કરાયો છે, જે દર વર્ષે લાખો સોલાર સેલનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | માર્ચ 29, 2025 3:10 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
