પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ નવા ગુના અંગેના કાયદાઓની પ્રગતિની સમીક્ષા કરવા આવતીકાલે ચંદીગઢની મુલાકાત લેશે. આ કાયદાઓ ભારતનીફોજદારી ન્યાય પ્રણાલીને સુવ્યવસ્થિત કરવા માટે કલ્પના અને અમલમાં મૂકવામાં આવ્યાછે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચંડીગઢ પહોંચે તેવી શક્યતા છે. આ પ્રસંગે, પોલીસ નવા કાયદાનાઅમલીકરણ પછી કાયદાના અમલીકરણ, ન્યાયિક પ્રક્રિયા અને પુરાવાવ્યવસ્થાપનમાં થયેલા સુધારાને દર્શાવવા માટે જીવંત પ્રદર્શન કરશે. પ્રદર્શનમાં આઠસ્ટેજ પ્રસ્તુતિનો સમાવેશ થશે. આ પ્રદર્શનોમાંથી એક સેક્ટર-12માં પંજાબએન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં થયેલી હત્યાની તપાસને આવરી લેશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ નવા ગુના અંગેના કાયદાઓની પ્રગતિની સમીક્ષા કરવા આવતીકાલે ચંદીગઢની મુલાકાત લેશે
