પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીનો નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ આજે પાટણ ખાતે યોજાયો હતો.
આ સ્નેહ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભીએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શ્રી ડાભીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસની રાજનીતીની સાથે સાથે ગુજરાત સહિત સમગ્ર દેશનો વિકાસ કરી રહ્યાં છે.
આ સમારોહમાં પ્રદેશ ભાજપના અગ્રણી કે.સી.પટેલ સહિત જિલ્લાના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | નવેમ્બર 3, 2024 3:09 પી એમ(PM) | ભરતસિંહ ડાભી
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીનો નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ આજે પાટણ ખાતે યોજાયો હતો.
