વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, આ યોજના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરા તથા ઘોઘંબાના ૨૦ ગામોના ૮૨ હજારથી વધુ ગામજનોને પીવાના પાણીનો લાભ મળશે.
Site Admin | માર્ચ 18, 2025 7:25 પી એમ(PM)
પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. – પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
