તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈ ખાતે બનાવાયેલા સ્વર્ણિમ તાપી વનમાં વિવિધ ઔષધીઓ વનસ્પતિઓનું રોપણ કરાયું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 53 ની બાજુમાં બનેલા આ વનનો ઉદ્દેશ્ય અહીંથી પસાર થતા લોકો આરોગ્યની સાથે વનનું મહત્વ સમજે તે માટેનો છે, તેમ તાપી જીલ્લાના વન અધિકારી પુનિત નૈયરે જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 5, 2024 3:12 પી એમ(PM)
તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈ ખાતે બનાવાયેલા સ્વર્ણિમ તાપી વનમાં વિવિધ ઔષધીઓ વનસ્પતિઓનું રોપણ કરાયું
