તહેવારોને પગલે મુસાફરોની સુવિધા જાળવવા માટે રાજ્ય સરકારે વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ દિશામાં આજે સુરતથી સૌરાષ્ટ્રના રૂટ પર નવી દસ વૉલ્વો બસો શરૂ કરાઈ છે. ગૃહમંત્રી હર્ષ સંધવીએ નવી દસ અત્યાધુનિક વોલ્વો બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
Site Admin | ઓક્ટોબર 27, 2024 4:26 પી એમ(PM)
તહેવારોને પગલે મુસાફરોની સુવિધા જાળવવા માટે રાજ્ય સરકારે વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
