ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જામનગર જિલ્લામાં કેબિનેટમંત્રી મુળૂભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક

જામનગર જિલ્લામાં કેબિનેટમંત્રી મુળૂભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીએ વિવિધ વિભાગ દ્વારા હાલ થઈ રહેલી કામગીરીની માહિતી મેળવી હતી. જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સરવે કરવા માટે હાલ 123 ટીમ કાર્યરત્ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ