કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ મિશનનું કાર્ય જન આંદોલનના રૂપમાં કરવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 8:54 એ એમ (AM) | શિવરાજ સિંહ ચૌહાણે
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે.
