ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 6:40 પી એમ(PM)

printer

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે

ઉત્તરવાહિનીપંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે.  પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાંશ્રદ્ધાળુઓ 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ભોજન, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ છે.   નદી પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે બોટની વ્યવસ્થા અને શહેરાવ ઘાટપર સામે પાર જવા માટે 2 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પૂલ તૈયાર થતાં શ્રદ્ધાળુઓને સરળતારહીછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ