અમદાવાદમાં ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો આજથી શરૂ થશે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું કે, “આ કામગીરી લગભગ 3-4 દિવસ સુધી ચાલુ રહેશે, જોકે તેમાં 1-2 દિવસ વધુ કે ઓછા સમય લાગી શકે છે. પ્રથમ તબક્કા દરમિયાન ચંડોળા તળાવમાં લગભગ એક લાખ 50 હજાર ચોરસ મીટર જગ્યા પરથી દબાણ દૂર કરાયું હતું.
Site Admin | મે 20, 2025 9:29 એ એમ (AM)
અમદાવાદના ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાનો આજથી બીજો તબક્કો શરૂ
