ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM)

views 5

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું. 55મુ મહાનિદેશક સંમેલન 20 ફેબ્રુઆરી  સુધી ચાલશે. ભારતીય પ્રતિનિધિમંડળનુ નેતૃત્વના સીમાસુરક્ષા બળના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી કરી રહ્યા છે, જ્યારે બાંગ‍લાદેશ સરહદ સુરક્ષા મંડલના પ્રતિનિધિમંડળના મહાનિદેશક મેજર જનરલ મોહમ્મદ અશરફ-ઉજમા સિદ્દિકકરી રહ્યા છે.. આ કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ સમન્વય અંગે ચર્ચા ચાલી રહી છે.સંમેલનમાં બાંગ્લાદેશના અસામાજિક તત્‍વો દ્વારા સીમાસુરક્ષા દળના કાર્મિકો અને નાગરિકો પ...

ઓગસ્ટ 5, 2024 8:12 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 8:12 પી એમ(PM)

views 18

હિંસાગ્રસ્ત બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો

બાંગલાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં હિંસક આંદોલન વચ્ચે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હોવાનાં અહેવાલ છે.શેખ હસીના લશ્કરનાં હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. લશ્કરના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે જાહેરાત કરી હતી કે, દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. બાંગલાદેશના માધ્યમોના અહેવાલ પ્રમાણે ઢાકામાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગોનોભબન પર સેંકડો દેખાવકારોનું ટોળું ધસી આવ્યા બાદ પ્રધાનમંત્રી હસીના સલામત સ્થળ માટે રવાના થયા ...

જુલાઇ 19, 2024 2:43 પી એમ(PM) જુલાઇ 19, 2024 2:43 પી એમ(PM)

views 4

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી હતી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગયો હતો.. ફ્રાન્સની સમાચાર સંસ્થા એએફપીનાં અહેવાલ પ્રમાણે ગુરૂવારે શરૂ થયેલી હિંસાનો મૃત્યુઆંક વધીને 39 થયો છે. જો કે સરકારે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. શુક્રવારે દેશનાં કેટલાંક ભાગોમાં નવેસરથી હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોને વિખેરવા પોલિસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સરકારની વિવાદાસ્પદ અનામત પ્રથા સામે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાતા આંદોલન શરૂ થય...