માર્ચ 2, 2025 7:18 પી એમ(PM) માર્ચ 2, 2025 7:18 પી એમ(PM)
7
અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું.
અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને ASP સંજય કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય પાંચ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરાઇ હતી. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેમ નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું.