ઓક્ટોબર 27, 2024 9:41 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:41 એ એમ (AM)
15
કેન્દ્રીય ગૃહમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ‘મૈત્રી દ્વાર’ નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર આવેલ પેટ્રાપોલના લેન્ડ પોર્ટ ખાતે નવનિર્મિત પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને 'મૈત્રી દ્વાર' નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે. 'મૈત્રી દ્વાર' કાર્ગો ગેટ એ બંને દેશો દ્વારા સંમત થયેલી સંયુક્ત સુવિધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે 9 મેના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ટર્મિનલનો ઉદ્દેશ્ય ભારત અને બાંગ્લાદેશ બંનેના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને ક્રોસિંગની સુવિધા આપવાનો છે. પેટ્રાપોલ કાર્યક્રમ પછી, ન્દ્...