સપ્ટેમ્બર 11, 2024 8:46 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ પરિષદની થીમ છે- "સેમીકન્ડક્ટરનાં ભાવિને આકાર આપવો.” આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચન...