નવેમ્બર 23, 2024 7:46 પી એમ(PM)
પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે કહ્યું છે કે, સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે
પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે કહ્યું છે કે,સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.સોમનાથમાં ચિંતન શિબિરના અંતિમ દિવસે નવનીત સેહગલે સહભ...