જૂન 27, 2025 8:31 એ એમ (AM) જૂન 27, 2025 8:31 એ એમ (AM)
8
આજે ભાવનગર, આણંદ અને પેટલાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે
રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં ઇસ્કોન દ્વારા 21મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર, વલ્લભ વિદ્યાનગર દ્વારા ભાવિકોને 50 હજાર સાઠા પ્રસાદના પેકેટ અને વિદ્યાનગર શાસ્ત્રી ગ્રાઉન્ડમાં 11 હજાર ભાવિકોને ભોજન-પ્રસાદ આપવામાં આવશે. આ રથયાત્રા આજે બપોરે 2:30 કલાકે પ્રસ્થાન થનારી યાત્રાનું મુખ્ય આકર્ષણ રંગોળી તેમજ હાથી અને હરિનામ કીર્તન છે. આ ઉપરાંત પેટલાદ ખાતે છેલ્લા 100 વર્ષથી નીકળતી રણછોડજી મંદિરની રથયાત્રાનું બપોરે એક કલાકે પ્રસ્થાન કરવામાં...