ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 27, 2025 8:31 એ એમ (AM)

આજે ભાવનગર, આણંદ અને પેટલાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં ઇસ્કોન દ્વારા 21મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર, વલ્લભ વિદ્યાનગર દ્વારા ભાવિકોને 50 હજાર સ...

જૂન 27, 2025 8:29 એ એમ (AM)

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી ક...

જૂન 24, 2025 9:07 એ એમ (AM)

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નિકળશે

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ યોજાશે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા સાથે ભગવાન જગન્નાથ આનંદ અને ઉત્સ...

જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્ય...