ઓક્ટોબર 11, 2024 1:48 પી એમ(PM)

views 30

કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ સિક્કિમમાં આર્મી કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસની સિક્કિમ મુલાકાત પહોંચ્યા છે. તેઓ ગેંગટોક ખાતે આયોજીત આર્મિ કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે. ગેંગટોકમાં યોજાયેલી આ પ્રકારની પહેલી કમાન્ડર કૉન્ફરેન્સ છે, જેમાં જટિલ સૈન્ય મુદ્દાઓ, તૈયારી, સૈન્ય કાર્યવાહી તેમજ સરહદીય મુદ્દાઓ અંગે ચર્ચા થશે. આ બેઠક ઉચ્ચ કક્ષાના સૈન્ય અધિકારીઓ ભારતીય સેનાની કાર્યક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં વર્તમાન પડકારોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી સરંક્ષણ માર્ગ પ્રોજેક્ટ અને શહીદ સ્મારક સ્થળનું ઉદ્ઘા...

ઓક્ટોબર 6, 2024 2:30 પી એમ(PM)

views 12

ચેન્નાઈ: ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ભવ્ય પ્રદર્શન સાથે ઉજવણી

ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈ ખાતે 72 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરના ભવ્ય પ્રદર્શન સાથે શરૂ થઈ. 21 વર્ષ પછી આયોજિત આ શોએ લાખો દર્શકોને આકર્ષિત કર્યા. ભારતીય વાયુસેનાના લડવૈયા ચેતક, રાફેલ, ડાકોટા, હાર્વર્ડ, એમઆઈજી, જગુઆર પાંડિયન, સારંગ, સુર્યા કિરણ, નીલગીરી, કાર્તિકેય, ધનુષ, નામની રચનાઓ સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન સહિત સંરક્ષણ દળોના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. શહેરભરમાં 8 હજારથી વધુ પોલીસ ફરજ સાથે સુરક...