જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM)

views 4

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો

ભાજપનાઅધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે આરોપ લગાવ્યો હતો કેકોંગ્રેસનો ઇતિહાસ એવા તમામ દળોને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે જેઓ નબળા ભારતનેઇચ્છે છે. શ્રી નડ્ડાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ  તેઓ ભાજપ, આરએસએસ સામે લડી રહ્યા હોવાની કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસનો સત્તાનો લોભ દેશની અખંડિતતા સાથે સમાધાન કરી રહ્યો છે અને લોકોના વિશ્વાસ સાથે દગો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશના લોકો સમજદાર છે, અને તેઓ હંમેશ...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 4

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 30

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર, NDA અને I.N.D.I.A. જૂથના નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદ...

નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM)

views 3

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદીઓની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સરકારી સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી.