જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...

ઓક્ટોબર 27, 2024 8:53 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 8:53 એ એમ (AM)

views 6

ગુજરાત ATSની કાર્યવાહી, પોરબંદરમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિ

આતંકવાદ વિરોધી ટુકડી- ATSએ પોરબંદરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો પંકજ દિનેશ કોટીયા નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની આર્મી અથવા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના કોઇ અધિકારી કે એજન્ટની સાથે સંપર્કમાં છે. પંકજ કોટીયાએ અમદાવાદ ATS ખાતે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે હનીટ્રેપમાં ફસાયેલો હતો અને પાકિસ્તાની મહિલા રીયા જાસૂસને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી અને ફોટા આપતો હતો. તેના બદલામાં પંકજને પાકિસ્...