જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું

આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડમાં મુખ્ય મહેમાન રહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે એક બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, ત્યા...

જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM)

views 8

સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો વિશેષ મહેમાન બન્યા છે. પરંપરા મુજબ, બંને રાષ્ટ્રપતિઓને ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજિમૅન્ટ, ‘રાષ્ટ્રપતિના અંગરક્ષક’ દ્વારા કર્તવ્ય પથ પર લઈ જવાયા. બંને મહાનુભાવો પરંપરાગત ઘોડાગાડીમાં સવાર થઈ સમારોહ ખાતે પહોંચ્યાં હતાં. આગમન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનુ...

જાન્યુઆરી 15, 2025 1:28 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:28 પી એમ(PM)

views 5

નવી દિલ્હી: 21-22 જાન્યુઆરીએ નેપાળ-ભારત જેટીટી અને જેડબ્લ્યુડીની બેઠક યોજાશે

નેપાળ-ભારત જેટીટી અને જેડબ્લ્યુડીની બેઠક, 21 અને 22 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ઉર્જા ક્ષેત્ર પર નેપાળ-ભારત વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાશે. દર 6 મહિને યોજાતી આ બેઠક આ વખતે એક વર્ષ પછી યોજાવાની છે. આ પહેલા, સંયુક્ત સચિવના નેતૃત્વમાં જેડબ્લ્યુડી ગયા વર્ષે 2 જાન્યુઆરીએ મળ્યું હતું અને સચિવના નેતૃત્વમાં સંયુક્ત નિર્દેશકો સમિતિ, જેએસસી ત્રીજી જાન્યુઆરી, 2024ના રોજ મળી હતી. ઉર્જા મંત્રાલયના વરિષ્ઠ ઉર્જા નિષ્ણાત પ્રબલ અધિકારીએ જણાવ્યું હતું કે,” વર્તમાન બેઠકમાં, નેપાળ અને ભારત વચ્ચ...

ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. ત્રણ દિવસનું આ સંમેલન ગઈકાલે શરૂ થયું હતું, જેમાં રાજ્યોની સાથે ભાગીદારીમાં એક પરસ્પર વિકાસ કાર્યસૂચિ અને યોગ્ય કાર્યવાહીની રચના તૈયાર કરવા તેમજ તેને લાગુ કરવા પર ધ્યાન અપાશે. આ સંમેલનનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસ હાંસલ કરવા માટે યોગ્ય સહયોગ સુનિશ્ચિત કરવાનો છે. સંમેલનમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસ...

નવેમ્બર 9, 2024 1:23 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:23 પી એમ(PM)

views 3

નવી દિલ્હીમાં ‘રન ફોર ઈન્કલુઝન’ મેરેથોનનો આરંભ, સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા આયોજન

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ ભાજપના સાંસદો મનોજ તિવારી અને બાંસુરી સ્વરાજ સાથે આજે નવી દિલ્હીમાં 'રન ફોર ઈન્કલુઝન' મેરેથોનનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા કરવામાં આવ્યું હતું, જે માનસિક વિકાસની વિકલાંગતા ધરાવતા એથ્લેટ્સ માટે રમતને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય રમતગમત સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહિનાની 18મીથી 23મી તારીખ દરમિયાન નવી દિલ્હીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક બોક્સ અને બોલિંગ કોમ્પિટિશન યોજાઇ રહી છે. આ કાર્યક્ર...