જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 27

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ છે. ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ડીંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે બિહાર, પશ્ચિમ બંગા...

ઓક્ટોબર 30, 2024 9:13 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:13 એ એમ (AM)

views 32

દેવી સીતાના જન્મસ્થળ જનકપુરને રોશની અને વાઇબ્રન્ટ સજાવટથી શણગારવામાં આવ્યું

નેપાળનું પ્રાચીન શહેર જનકપુર, ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સાથે ઐતિહાસિક રીતે જોડાયેલું છે, તે રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' પછીના પ્રથમ દીપોત્સવની તૈયારી કરી રહ્યું છે. દિવાળીના તહેવારની સાથે, દેવી સીતાના જન્મસ્થળ જનકપુરને રોશની અને વાઇબ્રન્ટ સજાવટથી શણગારવામાં આવે છે. સ્થાનિક લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે અ તેઓ ધૂમ ખરીદી કરીને ઉત્સાહની ઉજવણી કરી રહ્યાં છે.